Home 2021 November

Monthly Archives: November 2021

1 ડિસેમ્બર 2021 અંક જ્યોતિષ – ઘણો મંગળકારી રહેશે 01 અંકનો...

આજનું અંકફળ, 01 ડિસેમ્બર 2021 : અંક 01 સૂર્ય, આત્મા અને ધર્મ તથા આત્મ જ્ઞાનનો પ્રતીક છે. આધ્યાત્મિક રીતે આ અંક ખૂબ જ શુભ...

પોતાનો ભાગ લઈને ઘરેથી દૂર રહેલા દીકરાનું પિતાએ કેમ કર્યું સન્માન,...

એક ધનવાન વ્યક્તિ હતો, તેના બે દીકરાઓ હતા. ઉંમર થવાના કારણે તેણે પોતાના દીકરાઓ વચ્ચે મિલકત વહેંચી દીધી હતી. મોટો દીકરો પિતાની સાથે રહીને...

આ રાશિના લોકો આજે કોઈ મોટો નિર્ણય લઇ શકે છે, વેપારી...

પહેલા 1 ડિસેમ્બર 2021 બુધવારનું પંચાંગ જોઈ લઈએ.તિથિ બારસ - 11:35 PM સુધી ત્યાર પછી તેરસનક્ષત્ર ચિત્રા - 06:47 PM સુધી ત્યાર પછી સ્વાતિકૃષ્ણ...

મારો લાલો બધાને મદદ કરવા તત્પર હોય છે, વાંચો શ્રીકૃષ્ણની લીલાનો...

ભગવાનની લીલા !– ડૉ. આઈ. કે. વીજળીવાળા1972 નો જૂન મહિનો હતો. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની કથા પૂરજોશમાં શરૂ હતી. ગુરુકુલ હાઈસ્કૂલ સોનગઢના વિશાળ...

બીમાર પતિ સાથે એકલા રહેતા દાદીમાં માટે ગામમાં આવેલી નવી વહુએ...

લઘુકથા ત્રીજી દીકરી :- માણેકલાલ પટેલ.નીલની બદલી થઈ એ સ્થળે એમને ભાડેથી મકાન પણ સરસ મળી ગયું.પણ, એમણે કામવાળી બાઈ માટે આખા ગામમાં તપાસ...

વાસુદેવ – દેવકી અને નારદમુનિનો આ પ્રસંગ વૃદ્ધવસ્થામાં ઉપયોગી શીખ આપે...

ભગવાન કૃષ્ણના માતા-પિતા વાસુદેવ અને દેવકી તેમના મહેલમાં એકલા બેઠા હતા. ત્યારે દ્વારપાલે આવીને કહ્યું - મહારાજ, તમે ભગવાન નારદમુનિને આમંત્રણ મોકલવાનો આદેશ આપ્યો...

આ મંદિરમાં માતાની મૂર્તિ દિવસમાં 3 વખત બદલે છે રૂપ, જાણો...

માતાજીનું આ મંદિર છે ઘણું ચમત્કારી, નથી ઉકેલાયું તેનું આ મોટું રહસ્ય.ભારતમાં એવા અનેક મંદિરો છે, જેનું રહસ્ય આજ સુધી જાણી શકાયું નથી. આવું...

શાસ્ત્રોક્ત શ્લોકો ભાગ10: વાંચો આપણા શાસ્ત્રોના શ્લોકો અને તેનો ગુજરાતી અર્થ...

ભાગ 1 થી 9 તમે અમારા પેજ પર વાંચી શકો છો.શ્રેષ્ઠ બ્રાહ્મણને દાન આપોसममब्राह्मणे दानं द्विगुणं ब्राह्मण ब्रुवे |प्राधीते शतसाह्स्त्रमनन्तं वेद्पारगे ||જન્મથી બ્રાહ્મણ હોય...

રામાયણનો ભાવાર્થ સંક્ષિપ્તમાં 4 : શ્રી રામનું સમગ્ર જીવન અનુકરણીય છે,...

શ્રી રામ સેવાથી જીવન સફળ થાય છે.ચંદન અને પુષ્પથી રામજીની સેવા કરીએ તેના કરતાં યે રામજીની આજ્ઞાનું - મર્યાદાનું પાલન કરવું તે તેમની ઉત્તમ...

ભાગવત રહસ્ય 9 : યોગ-તપ વિના ભગવાનને મેળવવાનું સાધન કયું છે...

ભાગવત રહસ્ય - ૯અંત કાળમાં મનુષ્યને પુણ્યનું સ્મરણ થતું નથી, પાપનું સ્મરણ થાય છે. પુણ્યનું સ્મરણ થાય તો મુક્તિ મળે છે. અંતકાળે તીર્થ યાત્રામાં...