Monthly Archives: February 2022
આજે મહાદેવની કૃપાથી આ અંકવાળાને વ્યવસાયમાં નવી દિશા મળશે, સ્વાસ્થ્ય સુખ...
આજનું અંકફળ, 01 માર્ચ 2022 : 01 નંબર ખૂબ જ શુભ છે તે પિતા, આત્મા, કીર્તિ, શિક્ષણ, જ્ઞાન અને પ્રસિદ્ધિનો કારક છે. 01 નો...
મહાશિવરાત્રીના દિવસે આ 4 રાશિ વાળાનું ચમકશે ભાગ્ય, વાંચો મેષથી લઈને...
મુહુર્તનો સમય – કરવા યોગ્ય ગતિવિધિઓદિવસના ચોઘડિયારોગ 07:02 AM - 08:29 AM વાદ-વિવાદ, સ્પર્ધા, વિવાદનું નિવારણઉદ્યોગ 08:29 AM - 09:56 AM સરકાર સંબંધી કાર્યચલ...
વાંચો સોમનાથ – સોમેશ્વર જ્યોતિર્લિંગ કથા, જાણો કેમ દક્ષ પ્રજાપતિએ ચંદ્રને...
સોમનાથ - સોમેશ્વર જ્યોતિર્લિંગ : કથા - મહિમા.ચંદ્રમાને દક્ષ પ્રજાપતિની સત્તાવીસ પુત્રીઓ પત્નીના રૂપમાં પ્રાપ્ત થઈ હતી, પરંતુ ચંદ્રમા રોહિણીને વધુ સ્નેહ કરતા હતા....
વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપન કથા, જાણો કઈ ભૂલને કારણે રાવણ જ્યોતિર્લિંગને લંકા...
વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગ : કથા-મહિમાસુતજી બોલ્યા : હે મુનિઓ! પ્રાચીનકાળમાં રાક્ષસરાજ રાવણે શિવજીની ખુબ આરાધના કરી, પરતું શિવજી પ્રસન્ન ન થયા. પછી એમણે એક ખાડો...
ભાગવત રહસ્ય 92: બ્રહ્માજીના માનસપુત્રોને જય-વિજયએ વૈકુંઠલોકના સાતમા દરવાજે કેમ અટકાવ્યા
ભાગવત રહસ્ય - ૯૨દિતિને ગર્ભ રહ્યો છે. પુત્રો દેવોને દુઃખ આપશે એટલે સો વર્ષ સુધી દિતિએ ગર્ભ ધારણ કરી રાખ્યો. સૂર્ય-ચંદ્રનું તેજ ઘટવા લાગ્યું....
રામાયણ રહસ્ય 23: મુક્તિ કરતાં પણ ભક્તિમાં વિશેષ અલૌકિક આનંદ કેમ...
રામાયણ રહસ્ય 23 (રામાયણ માહાત્મ્ય)સેવાનું ફળ એ સેવા છે મેવા નહિ. માટે ભક્તે મુક્તિની પણ આશા કરવી જોઈએ નહિ. નરસિંહ મહેતા એ ગાયું છે...
જાણો એવા જ્યોતિર્લિંગ વિષે જેની પૂજા માત્રથી ઇચ્છિત વરદાનની પ્રાપ્તિ થાય...
શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગ : કથા - મહિમામિત્રો મહાશિવરાત્રીના પાવન અવસર પર અમે તમારા માટે શિવજીના ૧૨ જ્યોતિર્લિંગોની કથા લાવ્યા છીએ. શિવજીના ૧૨ જ્યોતિર્લિંગનું હિંદુ...
આ જ્યોતિર્લિંગના શિખરોમાં લાગ્યું હતું 22 ટન સોનું, મહાદેવ પોતે કરે...
જાણો તે નગરી વિષે જેણે પ્રલયકાળ સમયે ભગવાન શિવ પોતાના ત્રિશૂળ પર ધારણ કરી લે છે.પ્રાચીન ગ્રંથોમાં સાત ધાર્મિક શહેરો વિષે જણાવવામાં આવ્યું છે....
મહાકાલેશ્વર ભગવાનનો મહિમા, જાણો કેવી રીતે એક પાંચ વર્ષનો બાળક થયો...
ઉજ્જૈન નામની નગરીમાં ચંદ્રસેન નામનો રાજા હતો. આ ચંદ્રસેન રાજાની મણિભદ્ર સાથે મિત્રતા હતી. મણિભદ્ર સદાશિવનો મુખ્ય સેવક હતો. એકવાર મણિભદ્ર રાજા ચંદ્રસેન પર...
1 માર્ચથી આ રાશિના સૂતેલા નસીબ જાગી જશે, ધન-સંપત્તિમાં થશે વધારો.
પહેલી તારીખથી મહાદેવની સાથે મહાલક્ષ્મીની પણ આ રાશિઓ પર રહેશે કૃપા, જાણો કઈ છે તે રાશિઓ.જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ગતિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે...