શ્રીગણેશજીના 21 નામ :
મંગળવારના દિવસે, સંકટ ચતુર્થીના દિવસે અને વિનાયક ચતુર્થીના દિવસે શ્રીગણેશજીને એમના 21 નામ ઉચ્ચારી એકવીસ દુર્વા અર્પણ કરવા માટે સૌપ્રથમ ૐ મહાગણપતયે નમઃ દુર્વાકરણ સમપયામિ મંત્ર બોલીને નામનો ઉચ્ચાર નીચે પ્રમાણે કરવો.
ગણાધિપાય નમઃ
ઉમાપુત્રાય નમઃ
અભયપ્રદાય નમઃ
એકદંતાય નમ:
ઈભવકત્રાય નમઃ
મૂષકવાહનાય નમઃ:
વિનાયકાય નમઃ
ઈષ્ટપુત્રાય નમઃ
સર્વસિધ્ધપ્રદાયકાય નમઃ
લંબોદરાય નમઃ
વક્રતુન્ડાય નમઃ
અધનાશાય નમઃ
વિઘ્નસંહત્રે નમઃ
વિશ્વવધાય નમઃ
અમરેશ્ર્વરાય નમઃ
ગજવક્ત્રાય નમઃ:
નાગયજ્ઞોપવીતિને નમઃ
ભાલચંદ્રાય નમઃ
પરશુધારિણે નમઃ
વિધ્નાધિપાય નમઃ
સર્વવિદ્યાપ્રદાયકાય નમઃ
ૐ શાંતિ શાંતિ શાંતિ.
– સાભાર પરમાર મહેશ (અમર કથાઓ ગ્રુપ)